Monday, July 4, 2011

કેમ?


દિવસે બારી બંધ ને
અંધારા કેમ રાખે??

રાતે બારી ખોલે ને
અંધારા કેમ ઝાંખે?

નિત્ય આભાસી ભ્રમને
મતિમાં કેમ રાખે?

મનના તેજથી ખુદને
કોસો દૂર કેમ રાખે?

No comments:

Post a Comment