Tuesday, November 8, 2011

કુરુક્ષેત્ર

શું આ કુરુક્ષેત્રની કોઈ દુખદ આહ છે?
કેમ બધી વાતે ત્યાં જતી એક રાહ છે?

દંભ, કાનૂન ને પરંપરાનાં રચાયેલા,
તાંડવનો ક્યાંક પુરાણો ઇકરાહ છે?

આજે પણ જીવિત યુધ્ધે- મહાભારત...
કહો એ ભૂમિને એનો કે વારે તિઆહ છે?

(ઇકરાહ = ધિક્કાર, તિઆહ = શ્રાદ્ધ)

~ધૃતિ...